નીચેના પૈકીની કઈ સામગ્રીએ ઇમારતોના બાંધકામમાં સીધી રીતે ઉપયોગમાં લેવામાં આવતી નથી ? આરસ ગ્રેનાઈટ ચૂનાનો પથ્થર રેતીનો પથ્થર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Organic Light Emitting Diodes (OLEDs) બાબતે નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સત્ય છે ?1. OLEDs એ કાર્ડબોર્ડ જેટલા પાતળા હોય છે.2. OLEDs TV એ LED TVની સાપેક્ષમાં વધુ સારી ચિત્ર ભિન્નતા (Picture contrast) આપે છે.3. OLED TV એ બાજુ તરફથી (from the side) પડદો તૂટી જાય તો પણ ચિત્ર દર્શાવે છે.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? ભારતની ‘Look East' ની નીતિનો વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારતની ‘Look East' નીતિએ ભારતના દક્ષિણ - પૂર્વ તેમજ પૂર્વ એશિયાના પડોશી દેશો સાથે સહકારમાં સુધારો કરવા ઉપર ભાર મૂકે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વદેશી બનાવટનું advanced light હેલીકોપ્ટર ___ નું પ્રથમ એકમ ભારતીય નૌ-સેના દ્વારા ગોવા ખાતે મૂકવામાં આવ્યું. MR-34 આપેલ પૈકી કોઈ નહીં HSW-23 MK-III TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૂર્યને આકાશગંગા (galaxy) ના કેન્દ્ર ફરતો પરિભ્રમણ કરતા લાગતા સમયગાળાને ___ કહેવાય છે. પાર્સી ખગોળીય વર્ષ બ્રહ્માંડીય વર્ષ પ્રકાશ વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે સંખ્યાઓનો સરવાળો 15 છે અને તેમના વર્ગોનો સરવાળો 113 છે, તો તે પૈકી મોટી સંખ્યાનો ઘન કેટલો થશે ? 729 512 502 343 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) વિધેયક 2021, એ રાજ્યપાલ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આ વિધેયક એ ___ નું સ્થાન લેશે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003 (Gujarat Freedom of Religion Act 2003) ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2005 (Gujarat Freedom of Religion Act 2005) ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2007 (Gujarat Freedom of Religion Act 2007) આપેલ પૈકી કોઈ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
2019-20 દરમ્યાન દેશની રાષ્ટ્રીય આવકમાં કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રોના ફાળામાં ક્રમશઃ ___ નો ઘટાડો થયેલ છે. 14.1 પ્રતિશત 19.3 પ્રતિશત 18.2 પ્રતિશત 16.5 પ્રતિશત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ પરિસ્થિતિ માટે સરકાર પક્ષે સૌથી યોગ્ય પ્રતિક્રિયા કઈ હશે ?પરિસ્થિતિ વરસાદના અભાવે સમગ્ર પ્રદેશ પર દુષ્કાળની પરિસ્થિતિ આવી પડી છે. તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્ષ 2021-2022ના ગુજરાતના અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. ગત વર્ષની અંદાજપત્રીય દરખાસ્ત કરતાં રૂા. 9,742 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.2. આ અંદાજપત્ર આશરે 588 કરોડની પૂરાંત (surplus) ધરાવે છે.3. અટલ ભૂજલ યોજના અંતર્ગત પાંચ વર્ષ માટે રૂા. 757 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?