Windows આધારીત કોમ્પ્યુટરને reboot કરવા માટે સામાન્ય રીતે નીચેના પૈકી કયો આદેશ (command) આપવામાં આવે છે ? Ctrl + Alt + Tab Ctrl + Shift + Del Ctrl + Alt + Del Ctrl + Shift + Tab TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય દ્વિપોની સૌથી વધુ સંખ્યા ___ માં સ્થિત છે. બંગાળના ઉપસાગર મુન્નારનો અખાત અરબી સમુદ્ર આપેલ પૈકી કોઈ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
(નિર્દેશ) નીચે આપેલ વિગતો નો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.P * Q એટલે P એ Q ના પિતા છે. P - Q એટલે P એ Q ની બહેન છે. P + Q એટલે P એ Q ની માતા છે. P # Q એટલે P એ Q નો ભાઈ છે.B + D* M # N માં M એ B સાથે કયા સંબંધથી જોડાયેલો છે ? પુત્ર પૌત્ર અથવા પૌત્રી પુત્રી દાદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
BIM STEC એ સાત સભ્ય રાજ્યોની પ્રાદેશિક સંસ્થા છે. આ પેટા - પ્રાદેશિક સંસ્થા એ ___ દ્વારા અસ્તિત્વમાં આવી. બેંગકોક ઘોષણા ઢાકા ઘોષણા થિમ્પૂ ઘોષણા માલે ઘોષણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક પાસો ફેંકવામા આવે તો તેની પર અવિભાજ્ય સંખ્યા ન આવે તેની સંભાવના કેટલી ? 3/4 1/2 1/3 2/3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મુઘલ સામ્રાજ્યના પતન સમયે નીચેના પૈકી કયો સમુદાય એ સૂરજમલના નેતૃત્વ હેઠળ રાજકીય બળ (Political Force) તરીકે સંગઠીત બન્યો. જાટ શેખાવત ગુર્જર પરમાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
થેરાવાડા (Theravada) બૌદ્ધ સંપ્રદાય પર મહાન ગ્રંથ વિસુદ્ધીમાગ્ગા (Visuddhimagga) એ બુદ્ધ ઘોષ દ્વારા 5 મી સદીમાં ___ ખાતે લખવામાં આવ્યો. થાઇલેંડ આપેલ પૈકી કોઈ નહીં શ્રીલંકા ભારત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખેડા સત્યાગ્રહના નોંધપાત્ર પાસા ___ હતા.1. તેના દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ.2. તેના દ્વારા સરદાર પટેલના મહાત્મા ગાંધી સાથેના સંબંધોનો પ્રારંભ થયો.3. તેનાથી ખેડૂતોનું દમન થયું અને કૃષિમાં ખૂબ તકલીફ થઈ.4. ત્યાર બાદ સફળ બારડોલી સત્યાગ્રહ થયો.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1928માં ___ એ ભારતીય બંધારણની સભાની માંગણી ઉઠાવી. મોતીલાલ નેહરૂ એમ એન રોય સુભાષચંદ્ર બોઝ એમ કે ગાંધી TRUE ANSWER : ? YOUR ANSWER : ?