બંધારણની કઈ કલમમાં કેન્દ્ર સરકારે સંસદના બંને ગૃહો સમક્ષ અંદાજિત આવક અને ખર્ચ નો વાર્ષિક નાણાકીય નિવેદન પ્રસ્તુત કરવાની વાત કરે છે. 114 112 115 116 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય આવકવેરા ધારા-1961ની કલમ2(24) અનુસાર આવકમાં નીચેના પૈકી સમાવેશ થાય છે ?i. કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા તેના સભ્યો સાથે બેન્કિંગ ધંધા દ્વારા મેળવેલ નફો કે લાભ.ii. કી-મેન ઇન્સ્યુરન્સ પોલીસી અંગે બોનસ સહીત મળેલ રકમ. માત્ર i બંને i અને ii i અને ii બેમાંથી એક પણ નહીં માત્ર ii TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ કંપનીઓમાં, ઓડીટરને કંપની ઓડીટરના રીપોર્ટ ઓર્ડર (CARO), 2020 હેઠળ નિર્દેશિત બાબતોની જાણ કરવી જરૂરી છે. વિદેશી કંપની નાની કંપની એક વ્યક્તિ કંપની આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો ગૌણ કંપનીના સામાન્ય અનામતની આખરબાકી એ સામાન્ય અનામતની શરૂઆતની બાકી કરતા ઓછી હોય તો એ નિષ્કર્ષ તારવી શકાય કે – ગૌણ કંપની દ્વારા સંપાદન પૂર્વે ડીવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે. ગૌણ કંપની દ્વારા બોનસ શેર બહાર પાડવામાં આવેલ છે. ગૌણ કંપની દ્વારા નફા-નુકશાન ખાતે ઉધારી અમૂક નફો સામાન્ય અનામત ખાતે ફેરબદલ કરેલ છે. મૂડીનફો સામાન્ય અનામત ખાતે જમા કરેલ છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં નાણા બજાર (Money Market) મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કોણ કરે છે ? ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI) ભારતીય રિઝર્વ બેંક નાણા મંત્રાલય નાણાકીય સેવાઓ વિભાગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અર્થશાસ્ત્રના સ્વરૂપ વિષે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.I. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે પણ કળા નથી.II. અર્થશાસ્ત્ર કળા છે પણ વિજ્ઞાન નથી.III. અર્થશાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.IV. અર્થશાસ્ત્ર ભૌતિક શાસ્ત્રની જેમ પૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે. I, II અને IV ફક્ત IV III અને IV ફક્ત III TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્ય નાણા નિગમો (SFCs) મુખ્યત્વે ___ માટે લોન પ્રદાન કરે છે ? સ્થિર મિલકતો ખરીદવા માટે નિકાસ ધિરાણ માટે મજુર વેતન ચૂકવવા માટે કાર્યશીલ મૂડી રાખવા માટે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં વસ્તુ અને સેવા કર (GST) સંદર્ભે કયું વિધાન સાચું નથી ? ‘માલ’ માં ઉભી ફસલ, ઘાસ તથા જમીન સાથે સંકળાયેલી એવી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે કે જે પુરવઠો આપતા પહેલા કે પુરવઠો આપવાના કરાર હેઠળ કાપવામાં આવશે. 'માલ' માં દાવા યોગ્ય હક્ક (Actionable claims) નો પણ સમાવેશ થાય છે.(પરિશિષ્ટ III અને કલમ 7 ના કેટલાક અપવાદોને આધિન). 'માલ' માં રોકડ અને જામીનગીરીઓનો પણ સમાવેશ થાય છે. 'માલ' માં રોકડ અને જામીનગીરીઓ સિવાયની દરેક જંગમ મિલકતનો સમાવેશ થાય છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ? વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ. આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે. અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કંપનીધારા 2013 મુજબ, નીચેનામાંથી કઈ પદ્ધતિ શેરની પુનઃખરીદી (Buy-back) માટે માન્ય છે ?I. હાલના શેરહોલ્ડરો પાસેથી પ્રમાણસર ધોરણે પુનઃખરીદીII. કંપનીના પસંદગીયુકત પ્રવર્તકો (Promoters) પાસેથી પુનઃખરીદીIII. ખુલ્લા બજારમાંથી પુનઃખરીદી નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર I I, II અને III માત્ર I અને III માત્ર I અને II TRUE ANSWER : ? YOUR ANSWER : ?