ભારતમાં જ વિકસાવેલી અને નોંધાયેલી પેટન્ટના સંદર્ભે રોયલ્ટી સ્વરૂપે મળેલી આવક કે જે ભારતનો રહીશ હોય તેવા વ્યક્તિના અનુસંધાને હોય તો તેને આવકવેરો ___ દરે લાગશે. 30% 10% 15% 20% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં નાણાકીય નીતિના ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે અને ભારતમાં રાજકોષીય નીતિનાં ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે. પ્રધાનમંત્રી, નાણામંત્રી ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્રીય માલ અને સેવા વેરા કાયદા -2017 (CGST Act-2017) અનુસાર કરપાત્ર બનતી વસ્તુઓ અને સેવાઓને વિવિધ ચોક્કસ સંકેત (કોડ) આપીને તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેને 'હાર્મોનાઈઝ સિસ્ટમ નોમેનક્લેચર (HSN)' સંકેત (કોડ) કહે છે. આ HSN સંકેતનો ઉદભવ અને વિકાસ કોના દ્વારા કરવામાં આવ્યો. ભારતની GST કાઉન્સિલ HSN/SAC કોડ સમિતિ આપેલ પૈકી એક પણ નહીં કસ્ટમ કૉ-ઓપરેશન કાઉન્સિલ ઓફ બેલ્જીયમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયું વિધાન સંચાલકીય હિસાબનીશ (Management Accountant) ની ભૂમિકાનું શ્રેષ્ઠ વર્ણન કરે છે ? સંચાલકીય હિસાબનીશ સંસ્થામાં નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. સંચાલકીય હિસાબનીશ મૂળભૂત રીતે માહિતી સંગ્રહકર્તા છે. સંચાલકીય હિસાબનીશ સંસ્થા માટે નાણાકીય પત્રકો તૈયાર કરે છે. સંચાલકીય હિસાબનીશ સંસ્થામાં મુખ્ય નિર્ણયો લે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મુદ્દત પૂરી થયા પહેલા ઓડીટરને દૂર કરવા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે. બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે. શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે. સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) વિશે નીચેના વિધાનો ધ્યાન પર લોI. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ની સ્થાપના 1 જાન્યુઆરી, 1955નાં રોજ કરવામાં આવી હતી અને હાલમાં 190 દેશો વિશ્વ વેપાર સંગઠનના સભ્યો છે.II. વિશ્વ વ્યાપાર સંગઠન એ ટોકયો રાઉન્ડની ચર્ચાઓ નું પરિણામ છેઉપર આપેલા વિધાનોના સંદર્ભમાં નીચેનો કયો વિકલ્પ સાચો છે. બંને વિધાનો ખોટા છે. વિધાન (I) ખોટું છે અને વિધાન (II) સાચું છે. બંને વિધાનો સાચા છે. વિધાન (I) સાચું છે અને વિધાન (II) ખોટું છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સેવાઓ પ્રદાન કરતી પ્રથમ સંસ્થા કઈ હતી ? SBI મ્યુચ્યુઅલ ફંડ કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) PNB મ્યુચ્યુઅલ ફંડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફેરબદલી પદ્ધતિ હેઠળ, મજૂર ફેરબદલી દર માપવામાં આવે છે___ આપેલ તમામ નવા જોડાયેલા કામદારોની સંખ્યા/શરૂઆતના ગાળાના કામદારોની સંખ્યા બદલાયેલ કામદારોની સંખ્યા/સરેરાશ કામદારોને સંખ્યા છોડીને ગયેલા કામદારોની સંખ્યા/શરૂના વત્તા આખરની સંખ્યા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના વિદેશ વ્યાપારના સંદર્ભમાં એમ ચોક્કસપણે કહી શકાય કે 1991ના સુધારા બાદ વ્યાપાર - GDP ગુણોત્તર___ ઘટ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં સ્થિર રહ્યો છે. વધ્યો છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બેંકધિરાણના નિયમનને અંકુશિત કરવા માટે, નીચેનામાંથી કઈ સમિતિ(ઓ)ની સ્થાપના કરવામાં આવી હતી ? મરાઠા સમિતિ આપેલ તમામ દહેજિયા સમિતિ ચક્રવર્તી સમિતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?