નીચેની વ્યાખ્યાઓ ધ્યાનમાં લો અને તેમાંથી કઈ વ્યાખ્યા ખોટી છે તે ઓળખો. બેઝ રેટ (Base rate) – તે એવો વ્યાજ દર છે જેની નીચે શીડ્યુલ્ડ વેપારી બેંકો તેના ગ્રાહકોને ધિરાણ આપી શકે નહિ. બેંક રેટ – તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેંક પાસેથી લેવામાં આવેલી લાંબાગાળાની લોન માટે ભારતીય રીઝર્વ બેંકને ચૂકવે છે. રીવર્સ રેપો રેટ - તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેન્કને તેના દ્વારા ટુંકા ગાળા માટે મળેલ ધિરાણ પર ચૂકવે છે. ખુલ્લા બજારની નીતિ – ભારતીય રીઝર્વ બેંક દ્વારા અથવા બજારમાંથી સરકારી જામીનગીરીઓનું વેચાણ અથવા ખરીદી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બેંકસિલકમેળના સંબંધિત નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?I. રોકડમેળ અને બેંક પાસબુક વચ્ચેનો તફાવત આમનોંધ દ્વારા સુધારવો પડે છે.II. બેંકસિલકમેળ તૈયાર કરતાં, રોકડમેળમાં તારીખ પહેલા નોંધાયેલ વ્યવહારના ઉતારા, પરંતુ બેંકમાં તારીખ બાદ જમા થયેલ, પાસબુકમાં ઓવરડાફટની બાકી ઘટાડશે.III. રોકડમેળમાં નહી નોંધાયેલ બેકચાર્જીસ હવાલાદ્વારા બેંસિલકમેળમાં નોંધવા જોઇએ.IV. ગ્રાહક પાસેથી મળેલ ચેક કે જે તારીખ બાદ નકારાયેલ હોય તો તેની રોકડમેળમાં જમાનોંધ જરૂરી છે. II અને III I અને III II અને IV I અને IV TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો સ્વતંત્ર ઓડીટનો ફાયદો નથી ? કર્મચારીઓ પર નૈતિક તપાસ કરનું સમાધાન હિસ્સેદારોના હિતોનું રક્ષણ એકમની ભાવિ સધ્ધરતા માટેની બાંહેધરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં કેન્દ્ર સરકારનું બજેટ કોણ તૈયાર કરે છે ? બજેટ મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર આર્થિક બાબતોનું મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફરજીયાત લીક્વીડેશનના સંજોગોમાં, અરજદારે આદેશની નકલ કંપનીના રજીસ્ટ્રારને અવશ્ય દાખલ કરવી જોઈએ કે જે – વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું/કયા કાર્યશીલ મૂડીના નિર્ધારક છે ? આપેલ તમામ પેઢીની શાખનીતિ ધંધો અને ઉત્પાદનનીતિનું કદ અને સ્વરૂપ નફાનું તત્વ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાર્યપત્રો (working paper) તૈયાર કરવાથી નીચેનામાંથી કયો ફાયદો નથી ? ખાતરી કરવા માટે કે ઓડીટનું કામ કાર્યક્રમ પ્રમાણે હાથ ધરવામાં આવ્યું છે. અનુગામી ઓડીટ માટે આધાર પુરો પાડવા સમાન મુદ્દા પર બીજા અસીલ (Client)ને સલાહ આપવા. ઓડીટ કામની સમીક્ષા માટેનો આધાર પૂરો પાડવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અભિકથન(A) : જો X ની Y પરનો નિયતસંબંધનો ગુણાંક એ એક કરતા વધુ હોય તો, Y ના X પરનો નિયતસંબંધનો ગુણાંક એક કરતા ઓછો થશે.કારણ (R): બે નિયત સંબંધ ગુણાંકો વચ્ચેનો ગુણોત્તર મધ્યક એ સહસબંધનો ગુણાંક થાય છે.ઉપરોક્ત માહિતી પરથી સાચો જવાબ પસંદ કરો. (A) સાચું નથી, પરંતુ (R) સાચું છે. (A) અને (R) બંને સાચા છે. (A) સાચું છે, પરંતુ (R) સાચું નથી. બંને (A) અને (R) સાચા નથી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સામાજિક વિજ્ઞાનોમાં સંશોધન માટે આંકડાશાસ્ત્રીય સોફ્ટવેરમાં નીચેના પૈકી સમાવેશ થાય છે. SPSS આપેલ તમામ STATA MiniTab TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ માંથી કયા ક્ષેત્રમાં વ્યાપાર એ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) કરારનો ભાગ નથી ? આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ બૌદ્ધિક સંપત્તિ અધિકારો/હક્કો આપેલ પૈકી એક પણ નહીં કપડાં અને કાપડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?