જયારે ___ ત્યારે માલ પુરો પાડનાર દ્વારા ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે. માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ? વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ. અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે. આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો ધ્યાનમાં લો.I. ચાલુ મિલકતનો ચાલુ જવાબદારીઓ પરનો વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડી તરીકે ઓળખાય છે.II. કાર્યશીલ મૂડીના અમલ અને યોગ્ય ઉપયોગ દ્વારા નફો કમાવવાની ક્ષમતા શોધવી મુશ્કેલ બને છે.ઉપરોક્ત બે વિધાનોના સંદર્ભમાં, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? વિધાન-I ખોટું છે અને વિધાન-II સાચું છે. વિધાન-I સાચું છે અને વિધાન-II ખોટું છે. બંને વિધાનો ખોટા છે. બંને વિધાનો સાચાં છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પરસ્પર સંબંધિત પ્રકલ્પોમાંથી પસંદ કરવામાં આવે ત્યારે, જે પ્રકલ્પનો ___ સૌથી ઝડપી પરત આપ સમય હોય તે પસંદ થાય છે. લઘુત્તમ મૂડી પડતર હોય તે પસંદ થાય છે. સૌથી લાંબો પરત આપ સમય હોય તે પસંદ થાય છે. સૌથી વધુ ચોખ્ખું વર્તમાન મુલ્ય હોય તે પસંદ થાય છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નીચેના પૈકી શું કરી શકે છે ? રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે આપેલ તમામ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન સાચું છે ? સંસદ સભ્યને મળતો પગાર કરમુક્ત છે. એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ અંગે મળેલ રૂા. 30,000 પૈકી તેણે બચાવેલ રૂા. 6,000 કરપાત્ર ગણાશે. હિન્દી પુસ્તકના લેખકને કેન્દ્ર સરકાર તરફથી મળેલ રૂા. 50,000 નું પ્રથમ ઈનામ કરપાત્ર આવક ગણાશે. દાણચોરીનાં ધંધામાંથી થતી આવક કરપાત્ર છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ આંતિરક અંકુશ વ્યવસ્થા અંતર્ગત મર્યાદા નથી ? કર્મચારીઓ વચ્ચે જોડાણ આંતરિક ઓડીટરની બિન-કાર્યક્ષમતા આપેલ પૈકી એક પણ નહીં મેનેજમેન્ટ ઓવરરાઈડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા મોસમી અથવા ચલિત કાર્યશીલ મુડીના સ્ત્રોત નથી ? ધસારાની જોગવાઈઓ જાહેર થાપણો વેપાર ધિરાણ અને અન્ય ચુકવણીપાત્ર નફાને રાખી મૂકવો અથવા પુનઃઉપયોગ કરવો. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? અસંગઠિત નાણા બજારમાં ભારતીય રીઝર્વ બેંક મધ્યસ્થી છે. અસંગઠિત મૂડી બજારમાં વેપારી બેંકો મધ્યસ્થીઓ છે. અસંગઠિત નાણા બજારમાં સહકારી મંડળીઓ મધ્યસ્થીઓ છે. અસંગઠિત નાણા બજારમાં દેશી બેંકરો મધ્યસ્થીઓ છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કંપનીની ભરપાઈ શેરમૂડીના કેન્દ્રસરકાર પાસે 49% અને સરકારી કંપની પાસે 19% હિસ્સો હોય તેવી કંપનીના વૈધાનિક ઓડીટરની નિમણુંક ___ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) કરે છે. કેન્દ્ર સરકાર કરે છે. વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો સામાન્ય ઠરાવ પસાર કરીને કરે છે. વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો વિશેષ ઠરાવ પસાર કરીને કરે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?