ભારત સરકારે ગરીબી રેખા ___ ના સ્વરૂપમાં માપવાનું નક્કી કર્યું છે. ઘરગથ્થુ રોકાણ ઘરમાં આશ્રિત સભ્યો ઘરગથ્થુ વપરાશ ઘરગથ્થુ બચત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતની વિદ્યાલક્ષ્મી યોજના બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન / વિધાનો સાચું/ સાચાં છે ? આપેલ બંને આ યોજના એવા ગામડાઓને આવરી લે છે કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર 35% કરતા ઓછો હોય. આપેલ પૈકી કોઈ નહીં ધોરણ-1 માં પ્રવેશ લેતી કન્યાઓને રૂ.2000 ના નર્મદા નિધિ બોન્ડ પૂરા પાડવામાં આવે છે અને ધોરણ-8 પૂર્ણ કર્યા બાદ કન્યાઓને વ્યાજ સાથે ચૂકવણી કરવામાં આવે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે ? EJO, TYD, INS, XCH, (?) આપેલ પૈકી એક પણ નહીં MSX NSX NRW TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો જમીનના ધોવાણ અંગે સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પવનથી ધોવાણ - એ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં વધુ જોવા મળે છે. ખડ ધોવાણ અને કોતર ધોવાણ એ જળથી ધોવાણના બે પ્રકારો છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જોડકા જોડો. a. ન્હાનાલાલ કવિ b. ઉમાશંકર જોશી c. નર્મદશંકર કવિ d. અરદેશર ખબરદાર i. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ii. જય જય ગરવી ગુજરાત iii. ગુજરાતની એક પાંખ નીલી ને એક પાંખ લીલીiv. ગુજરાત મોરી મોરી રે a-i, b-ii, c-iii, d-iv a-iii, b-iv, c-ii, d-i a-i, b-ii, c-iv, d-iii a-iii, b-iv, c-i, d-ii TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ઘુડખર માટે સાચાં છે ? 1. ભારતીય ઘુડખર એ કચ્છના નાના રણની મુખ્ય પ્રજાતિ છે. 2. IUCN દ્વારા ભારતીય ઘુડખરને જોખમમાં મૂકાયેલી પ્રજાતિ ગણાવે છે.3. 2014 ઘુડખર ગણતરીના અંદાજો મુજબ કચ્છ જિલ્લામાં ઘુડખરની સૌથી વધુ વસ્તી છે. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1,2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ ભાષા ડેટાબેઝ (world language database), Ethnology ની 22મી આવૃત્તિ અનુસાર, 2019માં હિન્દી વિશ્વની ___ ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. સ્પેનીશ પછી ચોથા મેન્ડરીન (Mandarin) પછી ત્રીજા પહેલા અંગ્રેજી પછી બીજા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા EASE 3.0 નો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ યોજના ___ સાથે સંલગ્ન છે. આપેલ પૈકી એક પણ નહીં સ્ટોક માર્કેટ કરદાતાઓ બેન્કિંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય ?1. વાતાવરણ તત્ક્ષણ સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય.2. પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય.3. પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રી કે દિવસનો ચોક્કસ સમય બની જાય. 1,2 અને 3 ફક્ત 2 અને 3 આપેલ પૈકી કોઇ નહીં ફક્ત 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?