તાજેતરમાં USA અને તાલિબાને ___ દેશ ખાતે તેમના અફઘાનિસ્તાન ખાતે ચાલતા યુદ્ધનો અંત લાવવાના હેતુથી ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. તુર્કી પાકિસ્તાન કતાર ઇજીપ્ત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ વાર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ(khelo India University games)નું ___ ખાતે ઉદઘાટન કર્યું. હસન - કર્ણાટક તિરૂપતિ - આંધ્રપ્રદેશ કટક - ઓરિસ્સા ત્રિચી - તમિલનાડુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું ? ઇન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈ ઉચ્છંગરાય ઢેબર સરદાર પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આનુવંશિક અભિયંત્રિકી (જેનેટિક એન્જીનિયરિંગ) જિન્સને ___ તબદીલ કરવા દે છે. પ્રાણીઓમાંથી વનસ્પતિઓમાં આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વનસ્પતિઓની અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંતર સરકારી કરની ક્ષમતાઓ (Inter Government Tax Immunities)બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? સંઘની મિલકતને રાજ્ય અથવા રાજ્યના કોઈ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલ તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલ હોય છે. આપેલ બંને પરંતુ રાજ્યની મિલકત અને આવકને સંઘના કરવેરામાંથી મુક્તિ મળતી નથી. આપેલ પૈકી કોઈ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Surrogacy Regulation Bill 2019માં કેન્દ્રીય કેબિનેટે નીચેના પૈકી કયા સુધારા મંજૂર કર્યા ? 1. વંધ્યત્વ શબ્દની વ્યાખ્યા રદ કરી.2. માત્ર નજીકના સગા જ નહીં પરંતુ "કોઈ પણ સ્ત્રી" કે જે Surrogate માતા બનવા તૈયાર હોય તે મંજૂર રાખવામાં આવશે. 3. Surrogacy (Regulation) Bill એ લોકસભામાં 2019માં પારિત થયું. માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લોકસભાની રચના અંગે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 એ 1971 ની વસ્તીગણતરીના આધારે રાજ્યોને લોકસભાની બેઠકોની ફાળવણી સુનિશ્ચિત કરી. 2. સન 2001ના 84માં સુધારાના અધિનિયમ અનુસાર વધુ 25 વર્ષ માટે તે સુનિશ્ચિત કરવામાં આવી.3. 87મા બંધારણીય સુધારા અધિનિયમ 2003 એ 2001ની વસ્તી ગણતરીના આધારે નિર્વાચન ક્ષેત્રનું સીમાંકન કરવાનું જણાવ્યું. 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 3 માત્ર 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૌરાષ્ટ્રમાં ચારણો જંતરને કયા ભગવાનનું સ્વરૂપ માને છે ? કૃષ્ણ રૂદ્ર બ્રહ્મા વિષ્ણુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લોક અદાલત વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ? 1. રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ અને અન્ય કાનૂની સેવા સંસ્થાઓ લોક અદાલતની કાર્યવાહી કરે છે. 2. કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ હેઠળ લોકઅદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. 3. જો પક્ષકારો એ લોક અદાલતના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો પણ આવા નિર્ણયથી વિરુદ્ધ અપીલ અંગે કોઈ જોગવાઇ નથી 4. લોક અદાલતના સભ્યોની ભૂમિકા એ માત્ર વૈધાનિક સમાધાન કર્તા તરીકેની જ હોય છે અને તેમની કોઈ ન્યાયિક ભૂમિકા હોતી નથી. માત્ર 2,3 અને 4 માત્ર 3 અને 4 1,2,3 અને 4 માત્ર 1,2 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Department for Promotion of Industry and Internal Trade (DPIIT) (ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ) દ્વારા તાજેતરમાં નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં 100% FDI મંજૂર કરવામાં આવી ? આપેલ માંથી એક પણ નહિ વીમા કંપનીઓ વીમા બ્રોકિંગ આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?