નીચેના પૈકી કોણ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો ? રાધાગુપ્ત પુષ્યગુપ્ત ઉપગુપ્ત વિષ્ણુગુપ્ત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સિંધુ સંસ્કૃતિની મ્હોરો (મુદ્રા) ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર થાય છે ? વાઘ ગેંડો શ્રૃંગાશ્વ ખૂંધવાળો આખલો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે સંખ્યાઓનો લ.સા.અ 595 છે. જો તે પૈકી એક સંખ્યા 35 હોય અને તે બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજક(co-prime) હોય તો બીજી સંખ્યા કઈ થશે ? 102 51 આપેલ પૈકી એક પણ નહીં 17 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતની આદિવાસી ચળવળોના ઈતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્ત્વપૂર્ણ મુકામ મનાય છે ? દેવી ચળવળ જોરીયા ભગત ચળવળ ભગત ચળવળ એકી ચળવળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. તારાંકિત પ્રશ્ન - એક દિવસમાં માત્ર 20 પ્રશ્નોની મંજૂરી આપવામાં આવે છે.2. અતારાંકિત પ્રશ્ન - મંત્રી દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવે છે.3. ટૂંકી મુદતનો પ્રશ્ન - તેના પછી પૂરક પ્રશ્નો કરવામાં આવતા નથી.4. પ્રશ્નોની સમયાવધિ - સામાન્ય રીતે પ્રશ્નની સમયાવધિ ચોખ્ખા (clear) 21 દિવસોથી વધુ હોતી નથી અને 10 દિવસથી ઓછી હોતી નથી. ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જોડકાં જોડો.a. ગરબો b. ભડલી વાક્યc. દુહો d. ભીલી ઉખાણુંi. ભીંતમાં ભીંત, પસીતમાં પાણીii. શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક; જેમાં સુખ દુઃખ વારીએ, તે લાખોમાં એકiii. જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયોiv. ગાલ વાવ્યો છે, રાધાજીને આંગણે a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-iv, b-iii, c-ii, d-i a-iv, b-iii, c-i, d-ii TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્યારે આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા ત્યારે નીચેના પૈકી કઈ ગતિવિધિ 1991 દરમ્યાન ધ્યાને આવેલ ન હતી ? વિદેશી અનામત ખૂબ જ ઉચ્ચ સ્તરે જાળવવામાં આવ્યા હતા. જાહેર દેવું ભારતના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)ના લગભગ 60 ટકા હતું. ફુગાવાએ બે અંકોને પાર કર્યો હતો. નિયંત્રણ અને લાઈસન્સનો પ્રભાવ હતો. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અર્થશાસ્ત્રમાં, "બલૂન ચૂકવણી(Balloon Payment)" ના સંદર્ભ ___ છે. લોનની પરત ચૂકવણી કરવામાં છટકી જવું. ચેક દ્વારા થયેલ ચૂકવણી ડીજીટલ ચૂકવણી બલૂન ચૂકવણી એટલે લોન સાથે જોડાયેલ એક સામટી (lump sum) ચૂકવણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં જ દાખલ કરી શકાય છે.2. પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક છે.3. ત્યારબાદ પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી છે.4. ઓછામાં ઓછી ત્રીસ દિવસની આગોતરી નોટીસ અપાયા વગર આવી કોઈ દરખાસ્ત પસાર થઈ શકે નહિ. ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2, 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું માત્રાત્મક શાખ નિયંત્રણ (Quantitative Credit Control) સાધન નથી ? વૈધાનિક પ્રવાહિતા જરૂરિયાતો (Statutory Liquidity Requirements) બેંક દર (Bank rate) ખુલ્લા બજારની કામગીરી (Open market operations) ગાળાની જરૂરિયાતો (Margin requirement) TRUE ANSWER : ? YOUR ANSWER : ?