રાજય સરકારે બાળક અને માતાના કુપોષણની સમસ્યાને નાથવા કઇ યોજના શરૂ કરી છે ? ચિરંજીવી યોજના જનની સુરક્ષા યોજના મિશન બલમ્ સુખમ્ બાળસખા યોજના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વાક્યો, વાક્યખંડો અને પદોને જોડવાનું કામ કરનાર પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે ? સંયોજકો ક્રિયાપદ અનુગ પ્રત્યય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'હિંદ છોડો' નામથી ઓળખાતો ઠરાવ કઈ રાત્રિએ પસાર કરવામાં આવ્યો હતો ? 12 મી ઓગસ્ટ, 1942 8 મી ઓગસ્ટ, 1942 2 જી ઓગસ્ટ, 1942 1 લી ઓગસ્ટ, 1942 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હરિજન સેવક સંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? ઈ.સ. 1926 ઈ.સ. 1938 ઈ.સ. 1930 ઈ.સ. 1932 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી ભાષાના કૃતિનિષ્ઠ વિવેચનનો પાયો નાખનાર વિવેચક કોણ છે ? નર્મદ દલપતરામ નવલરામ નંદશંકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એશિયા ખંડમાં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે ? ઉત્તર ભાગમાં દક્ષિણ ભાગમાં પશ્ચિમ ભાગમાં મધ્ય ભાગમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંગણવાડી કાર્યકરને વિવિધ કાર્યોમાં નિયમિત રીતે કોષ્ણ મદદરૂપ થાય છે ? આરોગ્ય કાર્યકર મુખ્ય સેવિકા ગ્રામ સેવક મદદનીશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?