ભારતના સંવિધાનમાં 42 મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 44 51 - ક 42 25 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
6% લેખે રૂ. 6000 નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. ___ થાય. 6381.60 741.60 381.60 360 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એસિડિક જમીનને તટસ્થ કરવા ક્યો પદાર્થ ઉમેરવામાં આવે છે ? એમોનિયા લાઈમ યૂરિયા જિપ્સમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે ? Mozilla Firefox Internet Explorer Google Chrome આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? કવિ નર્મદ રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુન્શી સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની સંવિધાન સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1949 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્ય માટે 12 મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? અહિંસા આંદોલન હિંદ છોડો ચળવળ દાંડી યાત્રા બારડોલી સત્યાગ્રહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘ભારતના માંચેસ્ટર' તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું ? સુરત અમદાવાદ રાજકોટ વલસાડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એક્શન TRUE ANSWER : ? YOUR ANSWER : ?