ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ? કથારત્નાકર વિવેકકલિકા કાવ્યકલ્પલતા ધર્માભ્યુદય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ? કરુણાવજ્રાયુદ્ધ બાલભારત કલાકલાપ હમ્મીરમદમર્દન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ? પોલીસ અધિક્ષક આપેલ તમામ નાયબ પોલીસ અધિક્ષક પોલીસ સબ ઇન્સ્પેકટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ કેબીનેટ વડાપ્રધાન રાષ્ટ્રપતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાક ઉત્પાદન ખર્ચમાં ખેડ કાર્યોનો ખર્ચ કેટલો હોય છે ? 10 ટકા 30 ટકા 80 ટકા 50 ટકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચપચાર કુટ ઉત્સવ કયા રાજ્યમાં મનાવાય છે ? મિઝોરમ સિક્કિમ આસામ અરુણાચલ પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ? ઇરાની હજુ લીપી ઓળખાઇ નથી બ્રાહમી ખરોષ્ઢિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ? ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયી નરસિંહરાવ દેવગૌડા TRUE ANSWER : ? YOUR ANSWER : ?