'નંબર પોર્ટેબિલિટી' સુવિધાથી કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ? ઘરનો ટેલિફોન ઈન્કમટેક્ષ રિટર્ન મોબાઈલ ફોન વાહનનો આરટીઓ નંબર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? હૈદરાબાદ દિલ્હી મુંબઈ કલકત્તા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા.2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે.3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો.4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો. આપેલ તમામ 1 અને 3 1,2 2 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચકીય બેકારી શાને લીધે ઊભી થાય છે ? અસરકારક માંગનો અભાવ આપેલ તમામ પુરવઠાનો અતિરેક માંગનો અભાવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ મૂળ કયા જિલ્લાના વતની છે ? સુરત ખેડા અમરેલી ભાવનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દૂધ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો, ઉત્પાદકતામાં વધારો વગેરે બાબતો માટે કઈ કાર્યવાહી કરવામાં આવેલી હતી ? Yellow Revolution White Revolution Pink Revolution Blue Revolution TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વમાં 'વર્લ્ડ પોસ્ટ ડે' કઈ તારીખે મનાવામાં આવે છે ? 8, ઓકટોબર 6, ઓકટોબર 9, ઓકટોબર 7, ઓકટોબર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ નાણામંત્રી પ્રધાનમંત્રી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?