કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ? એનિમોમીટર વર્ષામાપક હાઈગ્રોમીટર બેરોમીટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વિલિંગ્ડન વિલિયમ બેંન્ટિક લોર્ડ મૈકાલે લોર્ડ હેસ્ટીંગ્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો.3,4,9,6, 27, 8, .... 64 10 54 81 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય ? Access Power Point Word Write TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પુરાવાના કાયદાની કલમ-32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ? આપેલ પૈકી કોઈ નહીં દિવાની કાર્યવાહીમાં ફોજદારી કાર્યવાહીમાં આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્મદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું - કચ્છ પાટણ અમદાબાદ ચાંપાનેર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? સોડિયમ આયોડાઈડ કેલ્શિયમ આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ સિલવર આયોડાઈડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? ત્રીસ દિવસ એકવીસ દિવસ સાત દિવસ પંદર દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?