સોનાલી એક ટેબલ ધવલને 15% નફાથી વેચે છે. ધવલ એ જ ટેબલ પિંકીને 10% નફાથી વેચે છે. જો પિંકી આ ટેબલ માટે રૂા.759 ચૂકવે તો, સોનાલીને આ ટેબલ કેટલા રૂપિયામાં પડ્યું હશે ? 700 740 600 650 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ.5 વળતર કાપી આપે તો તેના પર રૂ. ___ છાપેલી કિંમત હોય. 20 5 10 50 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂ.400ની પડતર કિંમતની ઘડિયાળ ઉપર કેટલી છાપેલી કિંમત રાખી શકાય જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે ? 448 600 488 500 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો નોટબુકના ભાવમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો 100 રૂ. માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે. તો એક નોટબુકનો ભાવ કેટલો હશે ? 12.50 10 12.2 15 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દુકાનદાર નં.1 ખરીદી પર 15% અને 15% વળતર આપે છે. દુકાનદાર નં.2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે. દુકાનદાર નં.3 ખરીદી ૫૨ 25% અને 5% બે વળતર આપે છે. કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ? બધે સરખો જ ફાયદો થાય દુકાનદાર નં.3 દુકાનદાર નં.1 દુકાનદાર નં.2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વસ્તુની છાપેલી કિંમત રૂા. 960 છે. વસ્તુ નુકશાની બનવાથી વેપારીને 20% વળત૨ આપીને વેચવાથી 4% ખોટ જાય, તો તેની ખરીદ કિંમત ___ હોય. 936 રૂપિયા 800 રૂપિયા 880 રૂપિયા 768 રૂપિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વ્યક્તિ રૂ.5000 પ્રત્યેકના તે પ્રમાણે બે મોબાઈલ વેચે છે. તેમાં એકમાં તેને 50% ફાયદો થાય છે અને બીજામાં 25% નુકશાન થાય છે. તો આ વ્યવહારમાં તેને કેટલો ફાયદો અથવા કેટલું નુકશાન થશે ? અપૂરતી માહિતી 25% નુકશાન ન ફાયદો ન નુકશાન 25% ફાયદો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ રૂ. 700/- માં મળે છે. માટે વસ્તુની મૂળ કિંમત = ___ રૂ. 800 612.5 750 787.5 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
400 રૂા.માં ખરીદેલ વસ્તુ કઈ કિંમતે વેચવાથી 3½% ખોટ જાય ? 396,50 રૂ. 386 રૂ. 414 રૂ. 403,50 રૂ. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વેપા૨ીએ રૂા.500 છાપેલી કિંમત ૫૨ 5% વળતર આપીને વેચતા તે વસ્તુ ૫૨ વેપા૨ીને 25% નફો મળતો હોય તો વેપારીએ તે વસ્તુ રૂા. ___ કિંમતે ખરીદી હોય. 675 512 380 480 TRUE ANSWER : ? YOUR ANSWER : ?