એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડીયાળ Bની ખરીદ કિંમત કેટલી ? 650 500 800 875 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂા. 2200માં ખરીદેલ કૂલ૨ના રીપેરીંગના રૂા. 300 આપ્યા. તે ફૂલર 2800 રૂા. માં વેચતાં કેટલા ટકા નફો થાય ? 8% 10% 12% 6% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂ. ___ છાપેલી કિંમત હોય. 20 5 50 10 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક દુકાનદારે 1500 રૂ. માં જુની સાઈકલ ખરીદી તેના પર 300 રૂ. રિપેરીંગ ખર્ચ કર્યો. જો એ સાઈકલ 2070 રૂ.માં વેચી તો તેને કેટલા ટકા નફો થશે ? 12% 15% 18% 20% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂા.80ની મૂળ કિંમતની પેન રૂા.90માં વેચવાથી શું થાય ? રૂા.10 નફો થાય 12.5% નફો થાય 12.5% ખોટ જાય રૂા. 10 ખોટ જાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
5 પેનની મૂળકિંમત = 4 પેનની વેચાણકિંમત ___% નફો થાય. 22(3/4) 20 11(1/9) 25 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અજયે રૂ.2,400/- દીઠ બે ઘડીયાળ વેચી. એમ કરતાં એક ઘડીયાળ ૫૨ 20% ખોટ ગઈ અને બીજી ઘડીયાળ પર 20% નફો થયો. આ વ્યવહા૨માં કેટલા ટકા નફો કે ખોટ ગઈ ? 4% નફો 2.5% ખોટ 4% ખોટ 2.25% નફો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ? 12(1/3)% 11(1/9)% ત્રણમાંથી એકપણ નહિ 10% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનું આ સાઈકલ રૂા. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય કેટલા ટકા ? નફો 8% ખોટ 319/27% ખોટ 8% નફો 314/27% TRUE ANSWER : ? YOUR ANSWER : ?