સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક પ્રક્રિયા સામાજિક ધોરણ સામાજિક વ્યવસ્થા સામાજિક નિયંત્રણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? લાડ લડાવવાની આપખુદ સામેલગીરી વિનાની અધિકારવાદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? ડૉ. રાધાકમલ મુકરજી મેકઆઈવર અને પેજ એમ હેરોલોમ્બીસ રોબર્ટ મર્ટન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક વીમો સામાજિક સેવાઓ આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? પ્લૂટો એમ.પી.પોલેટ એમીલ દર્ખીમ ઓગસ્ત કોન્ત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? અમિત અબ્રાહમ ગોવિંદરાજ પદ્મનાભન જી.ડી.બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? અર્પિત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો વૈકલ્પિક દરજ્જો પ્રાપ્ત દરજ્જો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? મેક્સ વેબર સ્ટીફન જોન્સ મ્યુલર કિશ્ર્ચયન કેરોલીન મે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઉંદર ઘેટું કૂતરો ઘોડો TRUE ANSWER : ? YOUR ANSWER : ?