નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? સંસ્થાકરણ સામાજીકરણ વર્તનનો માપદંડ સમૂહ દ્વારા સર્જન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એમ.એન.શ્રીનિવાસ એન્દ્રે બેતે મેક્સવેબર એમીલ દર્ખીમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા સામાજિક ધોરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? સંપત્તિની સમાન વહેંચણી તકની સમાનતા જાતિવાદી કલ્યાણ સશક્તોની જાહેર જવાબદારી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? ગોવિંદરાજ પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા અમિત અબ્રાહમ જી.ડી.બોઆઝ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? વૈકલ્પિક દરજ્જો ગ્રાહ્ય દરજ્જો પ્રાપ્ત દરજ્જો અર્પિત દરજ્જો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ પ્લૂટો એમ.પી.પોલેટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? બી. એફી સ્કીનર એમ. એન. રોય ઓગસ્ટ કોન્ત કાર્લ માર્ક્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ? લિંગ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? પર્યાવરણલક્ષી સમાજલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક TRUE ANSWER : ? YOUR ANSWER : ?