શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? નળ ઢેબર સાંભર વૂલર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય. ત્રિજ્યા સ્પર્શક જીવા કેન્દ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં' - છંદ ઓળખાવો. પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ? સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધારણીય ઇલાજોનો હક સમાનતાનો હક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ? પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં બલુચિસ્તાનમાં ચીનના કબજા હેઠળના કશ્મીરમાં કશ્મીરમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં કેન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે ? વિધયાલક્ષ્મી બોન્ડ સરસ્વતી બોન્ડ નર્મદા બોન્ડ મહિલા બેંક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વિભાવરી મધ્યાહન શર્વરી સંધ્યા TRUE ANSWER : ? YOUR ANSWER : ?