ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વડે વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય ? ત્રણ છ ચાર બે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ? સમુદ્રગુપ્ત વિક્રમાદિત્ય ચન્દ્રગુપ્ત મૌર્ય અશોક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડનું ગુલાબ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? આત્મકથા ખંડ જીવનચરિત્ર લલિતનિબંધ પ્રવાસ વર્ણન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 41 40 39 38 TRUE ANSWER : ? YOUR ANSWER : ?