સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.

તત્પુરુષ
બહુવ્રીહી
અવ્યવીભાવ
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે ?

પરગામ - કર્મધારય
વીણાપાણિ - બહુવ્રીહિ
પહેલીવાર - દ્વિગુ
આવાગમન - દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP