એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
બકુલ ત્રિપાઠી
સુરેશ દલાલ
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ચાલુ ધંધાની ખરીદી વખતે 'ચોખ્ખી મિલકતો કરતાં અવેજ' વધારે આપવામાં આવતો હોય તો વધારાના અવેજને ___ કહેવાય.

મહેસૂલી નફો
પાઘડી
મુડી નફો
અવાસ્તવિક મિલકત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP