ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

ત્રણ અઠવાડિયામાં
છ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?

સ્પીકર
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
એટર્ની જનરલ
સોલીસીટર જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરોજિની નાયડુ
કનૈયાલાલ મુનશી
સી.રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP