ભારતનું બંધારણ (Constitution Of India)
સ્ટેટ ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

મુખ્ય સચિવ
CEO-GSDMA
રાહત નિયામક
રાહત કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
કેબીનેટ મિનીસ્ટ્રી
લોકસભા અને રાજ્યસભા
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

CEO-GSDMA
મુખ્ય સચિવ
રાહત કમિશનર
રાહત નિયામક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કયારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે
રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે
લોકસભા બિલ પસાર કરે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP