ભારતનું બંધારણ (Constitution Of India)
સ્ટેટ ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

CEO-GSDMA
રાહત કમિશનર
રાહત નિયામક
મુખ્ય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

લોકસભા અને રાજ્યસભા
વડાપ્રધાન
કેબીનેટ મિનીસ્ટ્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

રાહત નિયામક
CEO-GSDMA
મુખ્ય સચિવ
રાહત કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કયારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
લોકસભા બિલ પસાર કરે ત્યારે
રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે
લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP