સામાન્ય જ્ઞાન (GK) લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ? લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 3 2 અને 4 1 અને 2 1 અને 4 1 અને 3 2 અને 4 1 અને 2 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે ? વડાપ્રાધન સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રાધન સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિ.મી. ચાલે છે. ત્યાર પછી તે ઉતર દિશામાં 5 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કિ.મી. ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિ.મી. દૂર હશે ? 5 કિ.મી. 10 કિ.મી. 25 કિ.મી. 15 કિ.મી. 5 કિ.મી. 10 કિ.મી. 25 કિ.મી. 15 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ? નરચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ બુદ્ધિસાગરસૂરિ દેવચંદ્રસૂરિ નરચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ બુદ્ધિસાગરસૂરિ દેવચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP