સામાન્ય જ્ઞાન (GK) લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ? આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 2 1 અને 4 1 અને 3 2 અને 4 1 અને 2 1 અને 4 1 અને 3 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે ? લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ વડાપ્રાધન સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ વડાપ્રાધન સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિ.મી. ચાલે છે. ત્યાર પછી તે ઉતર દિશામાં 5 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કિ.મી. ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિ.મી. દૂર હશે ? 10 કિ.મી. 15 કિ.મી. 25 કિ.મી. 5 કિ.મી. 10 કિ.મી. 15 કિ.મી. 25 કિ.મી. 5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ? નરચંદ્રસૂરિ દેવચંદ્રસૂરિ બુદ્ધિસાગરસૂરિ જિનેશ્વરસૂરિ નરચંદ્રસૂરિ દેવચંદ્રસૂરિ બુદ્ધિસાગરસૂરિ જિનેશ્વરસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP