સામાન્ય જ્ઞાન (GK) જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ? કરુણાવજ્રાયુદ્ધ હમ્મીરમદમર્દન કલાકલાપ બાલભારત કરુણાવજ્રાયુદ્ધ હમ્મીરમદમર્દન કલાકલાપ બાલભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? દ્રયાશ્રય તરંગવઈ કહાવલી ગણદર્પણ દ્રયાશ્રય તરંગવઈ કહાવલી ગણદર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ? સપ્તક્ષેત્ર રાસુ માતૃકાચઉપઈ રેવંતગિરિ રાસુ કવિશિક્ષા સપ્તક્ષેત્ર રાસુ માતૃકાચઉપઈ રેવંતગિરિ રાસુ કવિશિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ? વી.કે. ક્રિષ્ના બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ વી.કે. ક્રિષ્ના બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ? વી.કે. ક્રિષ્ના સ્વરણસિંહ કૈલાસનાથ કાત્જુ બી.એમ. કૌલ વી.કે. ક્રિષ્ના સ્વરણસિંહ કૈલાસનાથ કાત્જુ બી.એમ. કૌલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP