સામાન્ય જ્ઞાન (GK) જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ? બાલભારત હમ્મીરમદમર્દન કલાકલાપ કરુણાવજ્રાયુદ્ધ બાલભારત હમ્મીરમદમર્દન કલાકલાપ કરુણાવજ્રાયુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? ગણદર્પણ તરંગવઈ દ્રયાશ્રય કહાવલી ગણદર્પણ તરંગવઈ દ્રયાશ્રય કહાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ? માતૃકાચઉપઈ રેવંતગિરિ રાસુ સપ્તક્ષેત્ર રાસુ કવિશિક્ષા માતૃકાચઉપઈ રેવંતગિરિ રાસુ સપ્તક્ષેત્ર રાસુ કવિશિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ? સ્વરણસિંહ કૈલાસનાથ કાત્જુ બી.એમ. કૌલ વી.કે. ક્રિષ્ના સ્વરણસિંહ કૈલાસનાથ કાત્જુ બી.એમ. કૌલ વી.કે. ક્રિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ? વી.કે. ક્રિષ્ના સ્વરણસિંહ બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ વી.કે. ક્રિષ્ના સ્વરણસિંહ બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP