સામાન્ય જ્ઞાન (GK)
જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ?

કલાકલાપ
બાલભારત
કરુણાવજ્રાયુદ્ધ
હમ્મીરમદમર્દન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

રેવંતગિરિ રાસુ
કવિશિક્ષા
માતૃકાચઉપઈ
સપ્તક્ષેત્ર રાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP