સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી યોગગુરૂ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી યોગગુરૂ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન કયા શરૂ કરવામાં આવ્યું હતું ? અમરેલી રાજકોટ અમદાવાદ વડોદરા અમરેલી રાજકોટ અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'જુમો ભિસ્તી' વાર્તામાં પાડાનું નામ શું હતું ? વેણુ ભૂરો રેણુ જુમો વેણુ ભૂરો રેણુ જુમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ? રાજ્ય સરકારને મુખ્ય સચિવને નામદાર હાઇકોર્ટને આપેલ તમામને રાજ્ય સરકારને મુખ્ય સચિવને નામદાર હાઇકોર્ટને આપેલ તમામને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયુ પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ? ફ્લેમિંગો મોર પોપટ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ ફ્લેમિંગો મોર પોપટ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP