સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
યોગગુરૂ બાબા રામદેવ
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ?

રાજ્ય સરકારને
મુખ્ય સચિવને
નામદાર હાઇકોર્ટને
આપેલ તમામને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP