GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કોણ ભારતીય ગૌણ બજારો (Secondary Market)નો ભાગ નથી ? પ્રાદેશિક શૅરબજાર ઑવર ધી કાઉન્ટર એલચેન્જ ઑફ ઈન્ડીયા રાષ્ટ્રીય શૅરબજાર ભારતીય રિઝર્વ બેંક પ્રાદેશિક શૅરબજાર ઑવર ધી કાઉન્ટર એલચેન્જ ઑફ ઈન્ડીયા રાષ્ટ્રીય શૅરબજાર ભારતીય રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતમાં ઈન્ટરનેટ પરના વેપારની શરૂઆત 2000 માં થઈ ઈન્ટરનેટ વેપારના સંબંધિત નીચેની માહિતી વાંચો અને સાચો જવાબ આપો.(I) ઈન્ટરનેટ વેપારની શરૂઆત કરવા માટે રોકાણકારે ઓનલાઈન સેવા પૂરી પાડતા દલાલને ત્યાં નોંધણી કરાવવી પડે છે.(II) દલાલ ગ્રાહકને ઓનલાઈન સેવા માટેનું પ્લેટફોર્મ આપે છે પરંતુ તેના જોખમની જવાબદારી લેતો નથી.(III) ઈન્ટરનેટ વેપાર માટે દલાલને ત્યાં બેંકખાતું કે ડિમેટખાતુ ખોલાવવું ફરજિયાત છે.(IV) એપ્રિલ 2000 માં બજારમાં તેજી હતી અને 79 સભ્યોએ ઈન્ટરનેટ વેપારની પરવાનગી મેળવી હતી. માત્ર (II) સિવાય બધાં જ સાચાં છે. માત્ર (III) સાચું છે. માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. માત્ર (II) સિવાય બધાં જ સાચાં છે. માત્ર (III) સાચું છે. માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) NSE ની સ્થાપના નવેમ્બર 1992 માં થઈ હતી. નીચેના પૈકી ક્યો NSE નો ઉદ્દેશ નથી ? ઈક્વીટી, દેવાંના સાધનો અને હાઈબ્રીડ માટે રાષ્ટ્રીય કક્ષાએ વેપારની સુવિધા સ્થાપિત કરવાનો છે. બોમ્બે સ્ટોક એક્ષચેજ ને બદલવા માટે વિજાણુ (ઈલેક્ટ્રોનીક) વેપાર પધ્ધતિ દ્વારા વાજબી, કાર્યક્ષમ અને પાદરદર્શક શૅરબજાર દરેક રોકાણકારોને પૂરા પાડવા. દેશના બધા જ ભાગોમાં, બધા જ રોકાણકારોને યોગ્ય સંચાર નેટવર્ક સમાન ધોરણે મળી રહે તેની ખાતરી કરવી. ઈક્વીટી, દેવાંના સાધનો અને હાઈબ્રીડ માટે રાષ્ટ્રીય કક્ષાએ વેપારની સુવિધા સ્થાપિત કરવાનો છે. બોમ્બે સ્ટોક એક્ષચેજ ને બદલવા માટે વિજાણુ (ઈલેક્ટ્રોનીક) વેપાર પધ્ધતિ દ્વારા વાજબી, કાર્યક્ષમ અને પાદરદર્શક શૅરબજાર દરેક રોકાણકારોને પૂરા પાડવા. દેશના બધા જ ભાગોમાં, બધા જ રોકાણકારોને યોગ્ય સંચાર નેટવર્ક સમાન ધોરણે મળી રહે તેની ખાતરી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) સેબી (SEBI) એ 2004 થી ‘માર્જીન ટ્રેડીંગ’ની શરૂઆત કરી હતી. નવી માર્ગદર્શિકા મુજબ નીચેના પૈકી કઈ મુખ્ય લાક્ષણિકતા નથી ? ગ્રાહકોને ફાઈનાન્સ આપવા માટે દલાલ પોતાના ભંડોળ અથવા બેંકમાંથી ઊછીના ભંડોળ અથવા રીઝર્વ બેંક દ્વારા માન્ય NBFCમાંથી ઉછીના ભંડોળનો ઉપયોગ કરી શકે છે. દલાલનું કુલ દેવું પોતાના ચોખ્ખા મૂલ્યના 10 ગણાથી વધુ હોવું ના જોઈએ. દલાલ સમજદાર હોય તે અપેક્ષિત છે અને તેણે એક્પણ ગ્રાહકના ખાતામાં અનિયમિતતા ના થાય તેની ખાતરી આપવી પડે છે. કોર્પોરેટર દલાલો કે જેમની ચોખ્ખા મૂલ્યની કિંમત ઓછામાં ઓછા રૂા. 3 કરોડ હોય તે પોતાના ગ્રાહકોને ‘માર્જીન ફાઈનાન્સ' પૂરા પાડી શકે છે. ગ્રાહકોને ફાઈનાન્સ આપવા માટે દલાલ પોતાના ભંડોળ અથવા બેંકમાંથી ઊછીના ભંડોળ અથવા રીઝર્વ બેંક દ્વારા માન્ય NBFCમાંથી ઉછીના ભંડોળનો ઉપયોગ કરી શકે છે. દલાલનું કુલ દેવું પોતાના ચોખ્ખા મૂલ્યના 10 ગણાથી વધુ હોવું ના જોઈએ. દલાલ સમજદાર હોય તે અપેક્ષિત છે અને તેણે એક્પણ ગ્રાહકના ખાતામાં અનિયમિતતા ના થાય તેની ખાતરી આપવી પડે છે. કોર્પોરેટર દલાલો કે જેમની ચોખ્ખા મૂલ્યની કિંમત ઓછામાં ઓછા રૂા. 3 કરોડ હોય તે પોતાના ગ્રાહકોને ‘માર્જીન ફાઈનાન્સ' પૂરા પાડી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ‘બદલા’ પધ્ધતિનું સ્થાન ‘રોલિંગ સેટલમેન્ટે’ જુલાઈ 2, 2001 થી લીધું છે. ભારતીય શૅરબજાર માટે આ ખ્યાલ નવો નથી. ‘રોલિંગ સેટલમેન્ટ' ને સૌ પ્રથમ રજૂ કરનાર શૅરબજાર કયું હતું ? BSE NSE અમદાવાદ સ્ટોક એક્ષચેન્જ OTCEI BSE NSE અમદાવાદ સ્ટોક એક્ષચેન્જ OTCEI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP