GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) રોકાણ પર વળતર (ROI) અને નાણાંકીય લિવરેજની ઈક્વીટી પર વળતર (ROE) ની અસરને ગાણિતિક રીતે આ મુજબ રજૂ કરે છે :ROE = [ROI + (ROI - r)D/E]{1-t) સમીકરણમાં 'r' કોને રજૂ કરે છે ? વળતરનો દર દેવાંની પડતર આપેલ પૈકી એક પણ નહીં વ્યાજનો દર વળતરનો દર દેવાંની પડતર આપેલ પૈકી એક પણ નહીં વ્યાજનો દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી સાચું ન હોય તેવું એક પસંદ કરો. EPS = શૅર દીઠ કમાણી (Earnings Per Share) Ee = ઈક્વીટીની કમાણી (Equity Earnings) PAT = કરબાદ નફો (Profit After Tax) Dp = ભૂતકાળનું ડિવિડન્ડ (Past Dividend) EPS = શૅર દીઠ કમાણી (Earnings Per Share) Ee = ઈક્વીટીની કમાણી (Equity Earnings) PAT = કરબાદ નફો (Profit After Tax) Dp = ભૂતકાળનું ડિવિડન્ડ (Past Dividend) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના વિધાનો ધ્યાનમાં લો.(I) કંપનીની મૂડી પડતર એટલે વર્તમાન મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે. જે વર્તમાન મિલકતોનું ધંધાકીય જોખમ અને વર્તમાન કાર્યરત્ મૂડીમાળખાનું પ્રતિબિંબ છે.(II) યોજનાની મૂડી પડતર એટલે મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે કે જે નવી યોજના અથવા રોકાણ કંપની દ્વારા હાથ ધરવામાં આવે છે.સાચો વિકલ્પ પસંદ કરો. માત્ર (II) સાચું છે. (I) અને (II) બંને સાચાં નથી. (I) અને (II) બંને સાચાં છે. માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. (I) અને (II) બંને સાચાં નથી. (I) અને (II) બંને સાચાં છે. માત્ર (I) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું પેઢીનું બાહ્ય પરિબળ છે કે જે ભારિત સરેરાશ મૂડી પડતરને અસર કરતું નથી ? વ્યાજના દરનું સ્તર બજાર જોખમનું પ્રીમીયમ મૂડીમાળખાની નીતી કરનો દર વ્યાજના દરનું સ્તર બજાર જોખમનું પ્રીમીયમ મૂડીમાળખાની નીતી કરનો દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી રોકાણોના માપદંડના સંબંધિત કયું સાચું નથી ? આંતરિક વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે. હિસાબી વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે. રોકાણોના માપદંડો વટાવેલ માપદંડો અને બિનવટાવેલ માપદંડોમાં વિભાજીત થઈ શકે છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ વટાવેલ માપદંડ છે. આંતરિક વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે. હિસાબી વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે. રોકાણોના માપદંડો વટાવેલ માપદંડો અને બિનવટાવેલ માપદંડોમાં વિભાજીત થઈ શકે છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ વટાવેલ માપદંડ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP