GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ?

વિટામિન ડી (vitamin - D)
થાયમીન (Thiamine)
આર્યન (Iron)
વિટામિન એ (Vitamin - A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે ?

અગ્રિમ, અગ્નિ, અજશ, અજસ્
અગ્નિ, અગ્રિમ, અજશ, અજસ્
અજશ, અગ્નિ, અગ્રિમ, અજસ્
અગ્રિમ, અગ્નિ, અજસ્, અજશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનીકલ થરમોમીટરનો માપક્રમ સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે ?

36.7°C થી 43.7° C
36°C થી 43°C
95°C થી 107°C
35°C થી 42°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP