GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ છે ?

ડૉ. વર્ગીસ કુરીયન
આપેલ પૈકી એક પણ નહીં
સીગ્મન્ડ ફ્રોઈડ
પ્રો. કેઈન્સ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે વિશ્વકક્ષાની એક સંસ્થાની ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સંસ્થાનું નામ જણાવો.

આઈ-ક્રિએટ
દેવ-ધોલેરા એમ્પાયર
ઇમ્પેક્સ-ક્રિએટ
દેવ-ક્રિએટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ?

વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ
માલિકીનો ખ્યાલ
આપેલ પૈકી એક પણ નહીં
નાણાંના માપનનો ખ્યાલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP