GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે.

ભવિષ્યકૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભૂતકૃદંત
સામાન્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો.12માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ પાયલોટની તાલીમ યોજનામાં કેટલી રકમ સુધીની લોન આપવામાં આવે છે ?

રૂા. 15.00 લાખ
રૂા. 30.00 લાખ
રૂા. 25.00 લાખ
રૂા. 20.00 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP