GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના સૌ પ્રથમ જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું. આ સત્ર કોના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું હતું ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી
રામનારાયણ પાઠક
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે ?

જીવન સાતત્ય
DNA - પ્રતિકૃતિનું સર્જન
જીવન પદ્ધતિમાં ફેરફાર
વારસાગત લક્ષણોનું વહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP