GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

મેન્ડેમસ
હેબિટસ કોર્પસ
કૉ-વોરન્ટો
સર્ટિઓરરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી.

તત્પુરુષ
દ્વંદ્વ
બહુવ્રીહી
અવ્યવીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP