GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયા બોર્ડની રચના કરવામાં આવી છે?

ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ
ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ
ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ
ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP