Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

સ્વદેશી મુવમેન્ટ
ભારત છોડો આંદોલન
ચંપારણ સત્યાગ્રહ
દાંડી યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ?

કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે.
કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં
મૃત વ્યકિતની માનહાની થતી નથી.
કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP