Gujarat Police Constable Practice MCQ
‘ખેડા સત્યાગ્રહ’ પુસ્તકના રચયિતા કોણ હતા ?

કાકાસાહેબ કાલેલકર
કનૈયાલાલ મુનશી
મહાદેવભાઈ દેસાઈ
રસીકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પુરાવા કાયદાની કલમ 49 માં શેને લગતી જોગવાઈ છે ?

હાથ લખાણની ઓળખ બાબત
હસ્તાક્ષર સંબંધિત અભિપ્રાયને લગતી
પ્રથાઓ, માન્યતાઓ વગેરે વિશે અભિપ્રાયને લગતી
ઉપરોક્ત તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860માં ‘કાવતરા'ની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઇએ ?

આપેલ પૈકી કોઈ નહીં
બે અથવા તેથી વધુ વ્યકિત
ફકત 2 વ્યકિત
ફકત 1 વ્યકિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP