Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ?

કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ
વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય
આંખની જોવાની શકિતનો કાયમી નાશ
મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વર્તનના કેટલા પ્રકાર છે ?

અપ્રગટ અને અનન્યવય - 2
જોન વોન ન્યુમેન -2
પ્રગટ અને અપ્રગટ - 2
પ્રગટ અને પ્રસ્તાવીક -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે.
લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.
કોઇ ફરક હોતો નથી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP