Gujarat Police Constable Practice MCQ Part - 3
અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ?

અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે.
અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે.
અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે.
અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર.પી.સી. કલમ – 438 હેઠળ આગોતરા જામીન આપવાની સત્તા કોને છે ?

હાઈકોર્ટ
સેશન્સ કોર્ટ
હાઈકોર્ટ તથા સેસન્સ કોર્ટ
મેજીસ્ટ્રેટ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP