ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?

બારડોલી સત્યાગ્રહ
દાંડીકૂચ
અમદાવાદ મિલ કામદારની હડતાલ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

વામનરાવ મુકાદમ
મોહનલાલ પંડ્યા
દ્વારકાદાસ તલાટી
નરહરી પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP