ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?

ખેડા સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદારની હડતાલ
બારડોલી સત્યાગ્રહ
દાંડીકૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

દ્વારકાદાસ તલાટી
વામનરાવ મુકાદમ
મોહનલાલ પંડ્યા
નરહરી પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP