ભારતનો ઈતિહાસ (History of India)
રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ?

ટોક્યો
ઢાકા
કાબુલ
ઈસ્લામાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ?

આયર્ન પેશવા
ડુંગરના રાજા
આયર્ન શૌલ
ડુંગરના બાદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ?

યજુર્વેદ
ઋગ્વેદ
ગાંધર્વવેદ
અથર્વવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP