ભારતનો ઈતિહાસ (History of India)
પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ?

વ્યાકરણશાસ્ત્રી
ગણિતશાસ્ત્રી
ખગોળશાસ્ત્રી
કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?

મહાત્મા ગાંધી
એની બેસન્ટ
ડબલ્યુ. સી. બેનર્જી
એ. ઓ. હ્યુમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ?

લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી
સરકાર દ્વારા દમન શરૂ કરવાથી
સરકારશ્રી સાથે સમાધાન થવાથી
ચૌરીચૌરાની ઘટનાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP