ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ચંદોગ્યા ઉપનિષદ મુંડક ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ ચંદોગ્યા ઉપનિષદ મુંડક ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? વ્યાકરણશાસ્ત્રી ખગોળશાસ્ત્રી ગણિતશાસ્ત્રી કવિ વ્યાકરણશાસ્ત્રી ખગોળશાસ્ત્રી ગણિતશાસ્ત્રી કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? કબીર નાનક રામાનંદ શંકરાચાર્ય કબીર નાનક રામાનંદ શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? એની બેસન્ટ એ. ઓ. હ્યુમ મહાત્મા ગાંધી ડબલ્યુ. સી. બેનર્જી એની બેસન્ટ એ. ઓ. હ્યુમ મહાત્મા ગાંધી ડબલ્યુ. સી. બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP