ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? મુંડક ઉપનિષદ અથર્વવેદ ઋગ્વેદ ચંદોગ્યા ઉપનિષદ મુંડક ઉપનિષદ અથર્વવેદ ઋગ્વેદ ચંદોગ્યા ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? ગણિતશાસ્ત્રી વ્યાકરણશાસ્ત્રી કવિ ખગોળશાસ્ત્રી ગણિતશાસ્ત્રી વ્યાકરણશાસ્ત્રી કવિ ખગોળશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? રામાનંદ કબીર નાનક શંકરાચાર્ય રામાનંદ કબીર નાનક શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ગાંધી એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ડબલ્યુ. સી. બેનર્જી મહાત્મા ગાંધી એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ડબલ્યુ. સી. બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? ચૌરીચૌરાની ઘટનાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ચૌરીચૌરાની ઘટનાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP