ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ?

8મી ડિસેમ્બર, 2016
8મી ઓક્ટોબર, 2016
31મી ડિસેમ્બર, 2016
8મી નવેમ્બર, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ?

નાણા મંત્રાલય
ગૃહ મંત્રાલય
માનવ સંસાધન મંત્રાલય
આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP