ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

એડમ સ્મિથ
કેઈન્સ
પીગોન
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય મહિલા બેંકનું કઈ રાષ્ટ્રિયકૃત બેન્કમાં વિલીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે ?

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા
ભારતીય સ્ટેટ બેન્ક
બેંક ઓફ બરોડા
પંજાબ નેશનલ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP