Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

વિલિયમ બેંન્ટિક
લોર્ડ હેસ્ટીંગ્સ
લોર્ડ વિલિંગ્ડન
લોર્ડ મૈકાલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બીસેંટ
સ્વામી વિવેકાનંદ
મહર્ષિ અરવિંદ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

દિલ્લી – અમદાવાદ
દિલ્લી – મુંબઈ
મુંબઈ – ઠાણે
મુંબઈ – પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ...

ફરજીયાત છે.
જરૂરી નથી.
તેના વકીલ માંગણી કરે તો જ.
પોલીસ અધિકારી ઈચ્છે તો જ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP