Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
રાજારામ મોહન રાય
સ્વામી રામકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સન્ 1526 ઈ.માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે
અકબર તથા હેમૂ વચ્ચે
રાણા સાંગા તથા ઔરંગજેબ વચ્ચે
બાબર તથા હેમૂ વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP