Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ રાજારામ મોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ રાજારામ મોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સન્ 1526 ઈ.માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ? અકબર તથા હેમૂ વચ્ચે રાણા સાંગા તથા ઔરંગજેબ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે રાણા સાંગા તથા ઔરંગજેબ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્મદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું - ચાંપાનેર કચ્છ અમદાબાદ પાટણ ચાંપાનેર કચ્છ અમદાબાદ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘જલિયાંવાલા બાગ’ ક્યાં સ્થિત છે ? ચંડીગઢમાં પઠાણકોઠમાં અમૃતસરમાં જાલંધરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં અમૃતસરમાં જાલંધરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? એની બીસેંટ સરદાર પટેલ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય એની બીસેંટ સરદાર પટેલ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP