Talati Practice MCQ Part - 3 ‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? નહી તેથી ભૂલ જવાબ નહી તેથી ભૂલ જવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'પદભ્રષ્ટ’ કર્યો સમાસ છે. કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વિગુ કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ખોટી જોડણી શોધો. નીતિશ સતીશ દિગીશ ક્ષિતીજ નીતિશ સતીશ દિગીશ ક્ષિતીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ક.મા. મુનશીએ કોને ‘ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ’ કહ્યા છે ? પ્રિતમ અખો વલ્લભ મેવાડો પ્રેમાનંદ પ્રિતમ અખો વલ્લભ મેવાડો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કયારથી થયો ? 15 July 1975 15 Aug 1975 21 Aug 1986 15 Oct 1975 15 July 1975 15 Aug 1975 21 Aug 1986 15 Oct 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP