Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

સ્વામી આનંદ
લાભશંકર ઠાકર
સુરેશ જોષી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ક્યા તમામ જિલ્લાની હદ સ્પર્શે છે ?

સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ
બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર
મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર
દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP