Talati Practice MCQ Part - 3 'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ? રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ સુરેશ દલાલ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ભાગાકાર કેટલો થાય ? π 2πr² 1/π 2πr π 2πr² 1/π 2πr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શરીરના કયા અંગની બીમારી માટે એન્જીયોગ્રાફી કરવામાં આવે છે ? હદય લીવર મગજ ફેફસા હદય લીવર મગજ ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કઈ નદી નર્મદા અને તાપી વચ્ચે વહેં છે ? ઓઝત ઉબેણા કીમ સરસ્વતી ઓઝત ઉબેણા કીમ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ? કરાંચી હૈદરાબાદ લખનૌ કાબુલ કરાંચી હૈદરાબાદ લખનૌ કાબુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP