Talati Practice MCQ Part - 3 'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ? સુરેશ દલાલ રમેશ ગુપ્તા કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી સુરેશ દલાલ રમેશ ગુપ્તા કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ભાગાકાર કેટલો થાય ? π 2πr 2πr² 1/π π 2πr 2πr² 1/π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શરીરના કયા અંગની બીમારી માટે એન્જીયોગ્રાફી કરવામાં આવે છે ? હદય લીવર મગજ ફેફસા હદય લીવર મગજ ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કઈ નદી નર્મદા અને તાપી વચ્ચે વહેં છે ? કીમ ઓઝત ઉબેણા સરસ્વતી કીમ ઓઝત ઉબેણા સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ? કરાંચી કાબુલ હૈદરાબાદ લખનૌ કરાંચી કાબુલ હૈદરાબાદ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP