Talati Practice MCQ Part - 3 'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ? સુરેશ દલાલ કવિ નર્મદ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી સુરેશ દલાલ કવિ નર્મદ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ભાગાકાર કેટલો થાય ? 1/π 2πr² 2πr π 1/π 2πr² 2πr π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શરીરના કયા અંગની બીમારી માટે એન્જીયોગ્રાફી કરવામાં આવે છે ? ફેફસા હદય મગજ લીવર ફેફસા હદય મગજ લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કઈ નદી નર્મદા અને તાપી વચ્ચે વહેં છે ? કીમ સરસ્વતી ઉબેણા ઓઝત કીમ સરસ્વતી ઉબેણા ઓઝત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ? કરાંચી લખનૌ હૈદરાબાદ કાબુલ કરાંચી લખનૌ હૈદરાબાદ કાબુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP