Talati Practice MCQ Part - 6
સૌદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે,
સૌંદર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
આપેલ પંક્તિ કયા છંદમાં છે ?

હરિગીત
દોહરો
અનુષ્ટુપ
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈલ્બર્ટ બિલનો હેતુ શો હતો ?

રાજદ્રોહનો કેસ ચલાવવા માટેની જોગવાઈ
ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી
હથિયારબંધી કાયદો લાગુ કરવો
ભારતમાં અંદાજપત્ર રજૂ કરવાની રજૂઆત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા

દુઃખ જોઈ દયાની લાગણી થવી
ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે.
સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે.
સમય જતાં દુ:ખ વધે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP