Talati Practice MCQ Part - 8
ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ?

પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997
પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996
અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997
અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

છૂટાછેડા અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે
બાળ લગ્નો અટકાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP