Talati Practice MCQ Part - 9 10% ના દરે રૂ. 10,000 નું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 1210 2000 2110 2100 1210 2000 2110 2100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ? આર્થર કોનબર્ગ કેરી મૂલીસ ગ્રિફિથ જે. ડી. વોટસન આર્થર કોનબર્ગ કેરી મૂલીસ ગ્રિફિથ જે. ડી. વોટસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હિન્દી સાહિત્ય જગતમાં 'કલમ કા સિપાહી' તરીકે જાણીતા સાહિત્યકાર નીચેનામાંથી કોણ છે ? રામધારી સિંહ દિનકર હરિવંશ રાય બચ્ચન મેથિલીશરણ ગુપ્ત પ્રેમચંદ રામધારી સિંહ દિનકર હરિવંશ રાય બચ્ચન મેથિલીશરણ ગુપ્ત પ્રેમચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દયારામ-ગરબી, અખો-છપ્પા, તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા પદ ઊર્મિકાવ્ય પ્રભાતિયાં ગઝલ પદ ઊર્મિકાવ્ય પ્રભાતિયાં ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શસ્ત્રોની પૂજા ક્યા તહેવારે કરવામાં આવે છે ? હોળી દશેરા ભાઈબીજ બળેવ હોળી દશેરા ભાઈબીજ બળેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP