Talati Practice MCQ Part - 9
ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

શાંતિલાલ શાહ
વીર કવિ નર્મદ
ઈચ્છારામ સુ. દેસાઈ
ફર્દુનજી મર્ઝબાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ભગવદ્ગોમંડળ' શું છે ?

ગાયોની ચારે બાજુ વર્તુળાકારે ભગવાન શ્રીકૃષ્ણ તથા ગોવાળિયાઓએ કરેલું નૃત્ય
ગોંડલના મહારાજા ભાગવતસિંહજીની આત્મકથા
ગુજરાતી ભાષાનો વિશ્વકોષ
શ્રીમદ્ ભાગવદમાં થયેલી ગાયોની સ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP