GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
દુકાનદાર નં. 1 ખરીદી પર 15% અને 15% બે વળતર આપે છે.
દુકાનદાર નં. 2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે.
દુકાનદાર નં. 3 ખરીદી પર 25% અને 5% બે વળતર આપે છે.
કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ?

દુકાનદાર નં. 3
દુકાનદાર નં. 1
દુકાનદાર નં. 2
બધે સરખો જ ફાયદો થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય.
પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય.
કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય.
કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ગોળ ગધેડાનો મેળો
(b) તરણેતરનો મેળો
(c) ચિત્ર-વિચિત્રનો મેળો
(d) ગાય ગોહરીનો મેળો
(1) ખેડબ્રહ્મા
(2) ગરબાડા
(3) નઢેલાવ
(4) થાનગઢ

b-3, c-2, a-1, d-4
a-2, b-4, d-3, c-1
d-3, a-4, c-1, b-2
c-3, d-1, b-4, a-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના અને હિન્દુ ધર્મ પાળતા અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિ વચ્ચે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે યુગલ દીઠ કુલ રૂ. 1 લાખ સહાય આપવામાં આવે છે. આ સહાયને કયા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ?

મહારાજ સયાજીરાવ ગાયકવાડ
સંત કબીર
ડો. ભીમરાવ આંબેડકર
ડૉ. સવિતા આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP