ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 5% 10% 8% 1% 5% 10% 8% 1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ? અથર્વવેદ યજુર્વેદ શતપથ બ્રાહ્મણ મંડુક્ય ઉપનિષદ અથર્વવેદ યજુર્વેદ શતપથ બ્રાહ્મણ મંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે ? તામિલ તેલુગુ મલયાલમ કન્નડ તામિલ તેલુગુ મલયાલમ કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ? એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી સી. વી. રામન લોર્ડ માઉન્ટબેટન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી સી. વી. રામન લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત માટે સામુદ્રી માર્ગની શોધ કોણે કરી ? વાસ્કો દ ગામા સર હૉપકિન્સ મૈગલન કોલંબસ વાસ્કો દ ગામા સર હૉપકિન્સ મૈગલન કોલંબસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ઋગ્વેદ ગાંધર્વવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ ગાંધર્વવેદ યજુર્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP