ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 10% 5% 8% 1% 10% 5% 8% 1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ? લોહ યુગ પ્રાચીન પાષાણ યુગ નૂતન પાષાણ યુગ તામ્રકાસ્ય યુગ લોહ યુગ પ્રાચીન પાષાણ યુગ નૂતન પાષાણ યુગ તામ્રકાસ્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? ગાંધીજીએ વિનોબા ભાવેએ લોકમાન્ય ટિળકે દાદાભાઈ નવરોજીએ ગાંધીજીએ વિનોબા ભાવેએ લોકમાન્ય ટિળકે દાદાભાઈ નવરોજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? અથર્વવેદનો રાજતરંગિણીનો રામાયણનો મહાભારતનો અથર્વવેદનો રાજતરંગિણીનો રામાયણનો મહાભારતનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાનું કારણ પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાનું કારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? સમુદ્રગુપ્ત કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I ચંદ્રગુપ્ત-II સમુદ્રગુપ્ત કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I ચંદ્રગુપ્ત-II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP