GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
અનુ-મૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસ્કૃત નાટકોમાં શિષ્ટ વર્ગના પાત્રો માટે સંસ્કૃતનો અને પ્રાકૃત વર્ગના પાત્રો માટે માગધી, શૌરસૈની અને મહારાષ્ટ્રી જેવી પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ કરવામાં આવતો.
2. કવિવર કાલિદાસની પહેલાનાં સંસ્કૃત કવિઓમાં કવિ ભાસ અગ્રિમ સ્થાન ધરાવે છે.
3. ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલીશ-લકુલીશ અવતાર લોકપ્રિય ગણાતો.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

શકો, કુષાણો, આભીરો, હૂણો વગેરે વિદેશી પ્રજાઓના આગમન, વસવાટ અને શાસનના લીધે ભારતીય ચિત્રકલા મરી પરવારી
જૈન ગ્રંથોમાં કલ્પસૂત્ર અને કાલકાચાર્ય કથાની અનેક સુંદર સચિત્ર હસ્તપ્રતો મળી આવેલ છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ખાદ્ય અને કૃષિ સંગઠનના “સાઈન્ટીફીક રીવ્યુ ઓફ ધી ઈમ્પેક્ટ ઓફ ક્લાઈમેટ ચેન્જ ઓન પ્લાનેટ પેસ્ટ્સ’’ અનુસાર વૈશ્વિક પાકના ___% દર વર્ષે જીવાત (પેસ્ટ)ના કારણે નાશ પામે છે.

40
37
43
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એલોરાના શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં ___ કહે છે.

પાલવ ઝોપડી
મૈત્રેય ગુફા
વિશ્વકર્મા ગુફા
પંચવટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સ્વાતંત્ર્ય પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચ (Atomic Energy Commission)ની સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે ___ ની નિયુક્તિ કરવામાં આવી.

ડૉ. મેનન
ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગર
વિક્રમ સારાભાઈ
ડૉ. હોમી ભાભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કોનો નેશનલ ઍર ક્વોલીટી ઈન્ડેક્ષમાં સમાવેશ કરાયો નથી ?

સલ્ફર ડાયોક્સાઈડ
આપેલ પૈકી કોઈ નહીં
મિથેન
નાઈટ્રોજન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP