સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - એ ની ખામીથી થતાં રોગના લક્ષણોને ચડતા ક્રમમાં ગોઠવો.1. અંધાપો 2. રતાંધણાપણું 3. ઝેરોસીસ 4. બીટોટરસ્પોટ 1, 3, 4, 2 1, 2, 3, 4 2, 3, 4, 1 2, 4, 3, 1 1, 3, 4, 2 1, 2, 3, 4 2, 3, 4, 1 2, 4, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? સેન્ટીમીટર કિલોમીટર પ્રકાશવર્ષ મીટર સેન્ટીમીટર કિલોમીટર પ્રકાશવર્ષ મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ? ચોખા મકાઈ મગફળી ઘઉં ચોખા મકાઈ મગફળી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતી ? શશી રસગોત્ર રવિ મલ્હોત્રા રાકેશ શર્મા રમેશ વર્મા શશી રસગોત્ર રવિ મલ્હોત્રા રાકેશ શર્મા રમેશ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? જોહન હંટર પીટર ફ્રેન્ક એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર જોહન હંટર પીટર ફ્રેન્ક એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હિમશીતન (ફ્રીઝીંગ) પહેલા શાકભાજીને બ્લાન્ચ કરવાથી નીચે જણાવેલ વિકલ્પોમાંથી શું થાય છે ? તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP