Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો.

સંકુલવાક્ય
સાદુવાક્ય
સંયુક્તવાક્ય
મિશ્રવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
છગનભાઈ, ચકુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે ?

ટાઈમ ટેબલ
હીરાની પરીક્ષા
વૃક્ષ
જૂનું પિયરઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP